દી ઊગે ને દાન દીયે ને તબકે ઘીની ધાર સૌ મેમાનને સરખા ગણે ઇ છે આહીરનાં એંધાણ
દી ઊગે ને દાન દીયે ને તબકે ઘીની ધાર સૌ મેમાનને સરખા ગણે ઇ છે આહીરનાં એંધાણ આજે સુરત મહાનગર ખાતે શુભેચ્છા સમારંભમાં આહીર સમાજનાં આગેવાનો સાથે રૂબરૂ થઇ આનંદની
દી ઊગે ને દાન દીયે ને તબકે ઘીની ધાર સૌ મેમાનને સરખા ગણે ઇ છે આહીરનાં એંધાણ આજે સુરત મહાનગર ખાતે શુભેચ્છા સમારંભમાં આહીર સમાજનાં આગેવાનો સાથે રૂબરૂ થઇ આનંદની
આજે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી સાથે MSME 43 (B) એક્ટનાં નિયમ અંગે મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન સુરત કોર્પોરેટર શ્રી દિનેશભાઇ રાજપુરોહિત, ફોસ્ટાનાં પ્રતિનિધિશ્રીઓ, એસ.જી.ટી.ટી.એ
ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો. આજે
ચીખલી ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આયોજીત હળદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. બહેનોને સીધો લાભ થાય એવી યોજના આજ સુધી કોઇએ બનાવી નથી, પણ મોદી સરકારે બહેનોનાં
સુરત મહાનગર ઉધના ખાતે મોદી સમર્થક મહિલા મંડળ અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા હલદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બહેનોનાં અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી
આપણું સુરત અનેક ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવે છે, સુરતનો લોચો, સુરતનો હીરો ઉદ્યોગ, સુરતની ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી, સુરતની ખાણીપીણી વિશ્વભરમાં સુરતની આગવી ઓળખ બની છે. બ્રાંડ સુરત આયોજીત લોગો અનવેલિંગ કાર્યક્રમમાં
લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજીની અધ્યક્ષતામાં લોકસભા અને વિધાનસભાના વિસ્તારકોની બેઠક સંબોધી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ રાજ્યસભાની ચૂંટણીનાં નામાંકન પૂર્વે અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી ભવ્ય સભા સંબોધી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં NDAને 400 થી વધુ અને ભાજપાને 370થી
આજે ભારતીય જનતા પાર્ટીનાં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી મયંકભાઇ નાયક અને ડૉ. જશવંતસિંહ પરમારજીએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું, એ સમયે
જય શ્રી રામ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું ત્યારથી દેશભરમાંથી ભક્તો ભગવાન રામ લલ્લાનાં દર્શને જઇ રહ્યા છે, આજે રામ ભક્તોને લઇ વલસાડથી આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઇ