બોટાદ ખાતે શ્રી સુરેશભાઇ ગોધાણીનાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત
બોટાદ ખાતે શ્રી સુરેશભાઇ ગોધાણીનાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવાજનોને મળીને ખૂબ આનંદ થયો. શ્રી સુરેશભાઇએ “ગુજરાત જીતશે, કમળ ખીલશે”નાં સંકલ્પ સાથે વિધાનસભા ઇલેક્શન કન્વીનર તરીકેની જવાબદારી સહર્ષ