‘BJP YOJANA SETU’ એપ્લીકેશન
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ગુજરાતનાં જન-જન સુધી સરળતાથી પહોંચી શકે અને છેવાડાનાં પ્રત્યેક લોકો આ યોજનાઓનો લાભ લઇ શકે એ હેતુથી આજે પ્રદેશ કાર્યાલય ખાતે ‘BJP YOJANA SETU’
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ગુજરાતનાં જન-જન સુધી સરળતાથી પહોંચી શકે અને છેવાડાનાં પ્રત્યેક લોકો આ યોજનાઓનો લાભ લઇ શકે એ હેતુથી આજે પ્રદેશ કાર્યાલય ખાતે ‘BJP YOJANA SETU’
સુરત મહાનગર પાલિકા દ્વારા અડાજણ ખાતે આકાર પામેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનો પીપીપી ધોરણે શુભારંભ કર્યો. આ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 શાળાઓ, સુમન સ્કૂલની 23 શાળાઓ ખાતે 169 ઇન્ટરેક્ટિવ સ્માર્ટ
લોકોનો અસીમ સ્નેહ મને હંમેશા નવી ઉર્જા પ્રદાન કરતો રહે છે, ગતરોજ વેલંજા, ઉમરા, શેખપુર પરિવારનાં સભ્યશ્રીઓ દ્વારા યોજાયેલા સ્નેહ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આ પરિવારનો સહ્રદય આભાર વ્યક્ત
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશનાં સર્વ પ્રથમ સૌર ગ્રામ મોઢેરા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યો. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ મળ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી
ભાજપ સરકાર ભરોસાની સરકાર… માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ભારતીય જનતા પાર્ટી-ગુજરાતના પ્રચાર વાહન 'LED રથ'નું પ્રસ્થાન કરાવ્યું. આ રથની મદદથી ગુજરાતનાં
ડબલ એન્જિનની સરકાર વિકાસનાં સપના થયા સાકાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જામનગર ખાતે વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા. આ અવસરે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ પ્રસંગે માનનીય
ભગવાન શ્રી કૃષ્ણની પાવન ભૂમિ દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ પ્રસ્થાન કરાવ્યું. આ અવસરે ઉપસ્થિત રહેવાનું ગૌરવ મળ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,
ભગવાન શ્રી દ્વારકાધીશના પાવન સાનિધ્યમાં 'દ્વારકાથી પોરબંદર' સુધીની ગુજરાત ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ જાહેરસભા સંબોધી ગુજરાતની ગૌરવગાથા વિશે વાત કરી, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે
ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે.પી.નડ્ડાજીએ બહુચરા માતાનાં ધામથી બહુચરાજી માતાના મઢ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું, આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,
સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતનાં માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોની