-
-
-
સુરતના ભીમરાડ ખાતે ગાંધી સ્મારકના વિકાસકાર્યો તથા પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ભૂમિપૂજન કર્યું.
પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રીમતી ઝંખનાબેન પટેલ, શ્રી વિવેકભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત પદાધિકારીઓ
-
વિકાસશીલ ભારત અંતર્ગત 24 કલાકમાં 250 વક્તાઓ દ્વારા 250 સ્પીચ આપીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ કરાયો.
શ્રી પિયુષભાઇ વ્યાસ અને સર્વ વક્તાઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, સુરત મહાનગર પાલિકાનાં મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.
-
અમદાવાદમાં “ધ કોર” ક્લિનીકનું ઉદઘાટન કર્યું.
ડો. શિખા સિંગ, ડો. મૌલિક પટેલ અને સર્વને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી.
-
અમદાવાદ ખાતે યોજાયેલા NABARD અને GSC બેંકના ઉપક્રમે ‘આદર્શ સહકારી ગ્રામ’ પાયલોટ પ્રોજેક્ટનાં શુભારંભ પ્રસંગે હાજરી આપી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમદાવાદ ખાતે યોજાયેલા NABARD અને GSC બેંકના ઉપક્રમે 'આદર્શ સહકારી ગ્રામ' પાયલોટ પ્રોજેક્ટનાં શુભારંભ પ્રસંગે હાજરી આપી. કેબિનેટ
-
જૂનાગઢનાં થાણીયાના ખાતે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી ભાગવત સપ્તાહ
આજરોજ જૂનાગઢનાં થાણીયાના ખાતે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી ભાગવત સપ્તાહમાં હાજરી આપી, કથાનાં રસપાનનો લ્હાવો લીધો. પ્રભુ પાસે સર્વ ભક્તજનોના કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે પ્રદેશ
-
શ્રી રામેશ્વર મંદિર, જસદણ ખાતે નવનિર્મિત વૃદ્ધાશ્રમનું લોકાર્પણ
શ્રી રામેશ્વર મંદિર, જસદણ ખાતે નવનિર્મિત વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કર્યું. સર્વ વડીલશ્રીઓના આશીર્વાદ લીધા. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા સહિત ધારાસભ્યશ્રીઓ અને
-
રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના બિલ્ડરો સાથે બેઠક
રાજકોટ ખાતે ક્રેડાઈ - રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા યોજાયેલા સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટ તથા વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ
-
-
લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ દ્વારા આયોજીત શિવ મહાપુરાણ કથાનો લ્હાવો લીધો.
શિવજીનું મહિમા ગાન કર્યું. મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ ઘોઘારી, શ્રી વી.ડી.ઝાલાવડિયા, શ્રી કાંતિભાઇ બલર, શ્રી અરવિંદભાઇ રાણા, સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઇ દેસાઇ, સુરત
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’ યોજાયો.
આ સમારોહમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. આ સમારોહમાં હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી પ્રદીપભાઈ પરમાર,