શૌર્ય કથા
ધ્રોલ, જામનગર
ધ્રોલ, જામનગર
શ્રી ઉદ્ધવ મહારાજ સંસ્થાન, માંનકી (આંબા), તા. દારવ્હા, જી. યવતમાળ.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આઝાદી કા અમૃત મહોત્સવ અને નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત સુરત સીંગણપુર કોઝ વે ખાતે “નદી મહોત્સવ”નો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ જી , મંત્રીશ્રી વિનુભાઈ મોરડિયા, મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, સુરત શહેર મેયર
સુરત ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66kv લક્ષ્મીનારાયણ સબ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ, સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર
ગાંધીનગર ખાતે “ગોલ્ડ જ્વેલરી શો”નું ઉદઘાટન કર્યું, સમગ્ર દેશમાંથી વેપારીઓ આ શોમાં ભાગ લેશે અને વેપારને એક નવી દિશા મળશે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ભરતભાઇ બોઘરા, રાજયના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, ગોલ્ડ જવેલરી શોના આયોજન અને ગોલ્ડ ઓર્નામેન્ટસ હોલસેલ જવેલર્સ એસોસિએશનનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી આહીર સમાજ સેવા સમિતિ-સુરત દ્વારા યોજાનારા 28મા સમૂહ લગ્ન સમારોહનાં આયોજન પ્રસંગે આહીર સમાજ સેવા સમિતિનાં આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓએ આમંત્રણ પત્રિકા પાઠવી. સૌને આ શુભ પ્રસંગની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ તથા આહીર સમાજના આગેવાનો
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી મુકેશભાઈ પટેલ તથા મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા ઉપસ્થિત રહ્યાં.
પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદશ્રી મીતેશભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્યશ્રી મયુરભાઇ રાવલ, ઉમરેઠના ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી વિપુલભાઇ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર ઉપસ્થિત રહ્યા.
આજે વડોદરા ખાતે ઉત્તરપ્રદેશનાં મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે વેકિસનનાં વિશાળ બેનર સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો. સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, વડોદરા મેયરશ્રી કેયૂરભાઈ રોકડિયા, પ્રદેશ સહ-પ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર ઉપસ્થિત રહ્યા.