Views Navigation

Event Views Navigation

Today
  • આજે રક્ષાબંધનનાં પાવન અવસરે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

    આજે રક્ષાબંધનનાં પાવન અવસરે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી, ખૂબ આનંદની લાગણી અનુભવી. ઇશ્વર બહેનને તમામ સુખ, સમૃદ્ધિ પ્રદાન કરે અને એની સૌ ઇચ્છાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના કરી ! સૌ બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અંતર્ગત સમગ્ર દેશમાં “એક પેડ મા કે નામ” અભિયાન ચાલી રહ્યું છે

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અંતર્ગત સમગ્ર દેશમાં “એક પેડ મા કે નામ” અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત આજે નવસારી ખાતે આકાર પામી રહેલા ભારતીય જનતા પાર્ટીનાં “શ્રી કમલમ” કાર્યાલય ખાતે વૃક્ષારોપણ કરી ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી. સૌએ સાથે મળી વૃક્ષનું સંવર્ધન કરવાનો સંકલ્પ લીધો.

  • तिरंगे की आभा में आलोकित सुरत, राष्ट्रप्रेम के स्वर से गुंजित हर पथ।

    तिरंगे की आभा में आलोकित सुरत, राष्ट्रप्रेम के स्वर से गुंजित हर पथ। एकता, शौर्य और बलिदान का प्रतीक, भारत-गौरव संग खिला अमृत-विभव। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન ચાલી રહ્યું છે-આ અભિયાન અંતર્ગત આજે સુરતમાં ભવ્યાતિભવ્ય તિરંગાયાત્રા યોજાઇ-આ યાત્રામાં ઉપસ્થિત રહી શહેરીજનોનાં રાષ્ટ્રપ્રેમનાં સાક્ષી બનવાનું

  • CMA फाइनल परीक्षा में भारत में प्रथम स्थान प्राप्त करने वाले सूरत के हंस जैन

    CMA फाइनल परीक्षा में भारत में प्रथम स्थान प्राप्त करने वाले सूरत के हंस जैन तथा CMA इंटरमीडिएट परीक्षा में भारत में प्रथम स्थान प्राप्त करने वाले सुजल प्रदीपभाई शरफ को हार्दिक शुभकामनाएँ एवं आशीर्वाद। यह उपलब्धि केवल व्यक्तिगत सफलता का प्रतीक नहीं, बल्कि गुजरात की शैक्षणिक श्रेष्ठता, हमारे युवाओं की अदम्य क्षमता और प्रगति

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે,

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત આજે નવસારી ખાતે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી આ યાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર સાંપડ્યો. જ્યારે જ્યારે તિરંગાને લહેરાવવાની ધન્યતા સાંપડે છે, ત્યારે ત્યારે સમગ્ર અસ્તિત્વમાં એક અનેરી ઉર્જા અનુભવાય છે. આજે યોજાયેલી આ યાત્રામાં નવસારીનાં નગરજનો ખૂબ મોટી

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “હર ઘર તિરંગા”

    રાષ્ટ્રધ્વજ પ્રાણ છે આ દેશનો રાષ્ટ્રધ્વજ સન્માન છે આ દેશનો વીરોની વીરતાનું પ્રતિક છે રાષ્ટ્રધ્વજ આ દેશનું અભિમાન છે રાષ્ટ્રધ્વજ! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “હર ઘર તિરંગા” આહવાનનો સહૃદય સ્વીકાર કરી આજે નિવાસ સ્થાન પર તિરંગો લહેરાવ્યો. મારા માટે આનંદ અને ગર્વની વાત એ છે કે મારા માતૃશ્રી, પુત્ર અને પુત્રનો પુત્ર એમ

  • आज स्वतंत्रता दिवस के पावन अवसर पर, दिल्ली स्थित निवास पर राष्ट्रीय ध्वज फहराने का परम सौभाग्य प्राप्त हुआ।

    आज स्वतंत्रता दिवस के पावन अवसर पर, दिल्ली स्थित निवास पर राष्ट्रीय ध्वज फहराने का परम सौभाग्य प्राप्त हुआ। तिरंगा केवल एक ध्वज नहीं, बल्कि हमारे राष्ट्र की एकता, अखंडता, त्याग और बलिदान का अमर प्रतीक है। इस गौरवपूर्ण क्षण में, माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के ‘विकसित भारत’ के संकल्प को साकार करने

  • આજે ધર્મપત્ની ગંગા પાટીલનાં જન્મ દિવસ નિમિત્તે

    આજે ધર્મપત્ની ગંગા પાટીલનાં જન્મ દિવસ નિમિત્તે દિવ્યાંગજનોને ઈ-સાયકલ, 3 ટ્રાયસિકલ તેમજ નવી સિવિલમાં તબીબો, દર્દીઓને સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગ ઓ.પી.ડી.થી ફિઝિયોથેરાપી- કસરત વિભાગ સુધી જવા માટે ગોલ્ફ કાર્ટ અર્પણ કરતા આનંદની લાગણી અનુભવી. આ સાથે નવનિયુક્ત નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટસ અને 200 સ્ટાફ નર્સને રાષ્ટ્રધ્વજ અર્પણ કર્યા, એમની જનસેવાની ભાવના વધુ ને વધુ મજબૂત બને એ

  • આજે જન્માષ્ટમીના પાવન અવસરે તાપી નમસ્ત્યુભ્યમ ચેરીટેબલ ટ્રસ્ટ

    આજે જન્માષ્ટમીના પાવન અવસરે તાપી નમસ્ત્યુભ્યમ ચેરીટેબલ ટ્રસ્ટ અને યુથ ફોર ગુજરાત આયોજીત ભવ્ય દહીંહાંડી મહોત્સવમાં ઉપસ્થિત રહી અપાર ધન્યતાની અનુભૂતિ થઇ. દહીંહાંડી મહોત્સવ એ માત્ર એક ઉત્સવ નથી-આપણી એકતા-સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે, પ્રભુ શ્રી કૃષ્ણની લીલાથી પ્રેરિત આ મહોત્સવ એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. સૌને જન્માષ્ટમીના પાવન પર્વની શુભકામનાઓ!

  • સુરતનાં લિંબાયત વિસ્તારમાં યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા ગોલ્ડન દહીં હાંડી મહોત્સવમાં ઉપસ્થિત રહી ધન્યતાની લાગણી અનુભવી.

    સુરતનાં લિંબાયત વિસ્તારમાં યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા ગોલ્ડન દહીં હાંડી મહોત્સવમાં ઉપસ્થિત રહી ધન્યતાની લાગણી અનુભવી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને મળી અપાર આનંદ અનુભવ્યો. એકતાનાં સંદેશ સાથે ઉજવાતો આ મહોત્સવ આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે ! આ મહોત્સવમાં ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી. જન્માષ્ટમીનું પર્વ સૌનાં જીવનમાં સુખાકારી લાવે એવી ભગવાન શ્રી કૃષ્ણને પાર્થના