આજનો દિવસ ઐતિહાસિક !
આજનો દિવસ ઐતિહાસિક ! આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરત ખાતે ‘સુરત જીલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ અંતર્ગત ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના લગભગ
આજનો દિવસ ઐતિહાસિક ! આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરત ખાતે ‘સુરત જીલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ અંતર્ગત ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના લગભગ
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે લખપતિ દીદી સાથે સંવાદ કર્યો અને વિવિધ વિષયો પર ચર્ચા કરી. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra
આજે વિશ્વ મહિલા દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે નવસારી ખાતે લખપતિ દીદી સંમેલન અંતર્ગત 25 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹ 450 કરોડથી વધુની સહાય
આજે સુરત ઇસ્ટ બિલ્ડર એસોસિએશનની ક્રિકેટ પ્રિમિયર લીગનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે અને દેશભરમાં ક્રિકેટનો માહોલ છવાયો છે ત્યારે એસોસિએશનને વધુ મજબૂત બનાવવા માટે યોજાયેલી
आज ग्राम पिंपळे अकरौत, जलगांव में आयोजित जल संचय जन भागीदारी कार्यक्रम में उपस्थित रहने का अवसर मिला। माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के नेतृत्व में जल संरक्षण एक
आज जल शक्ति अभियान - कैच द रेन और अटल भूजल योजना के तहत देशभर के जिला कलेक्टरों के साथ व्यापक समीक्षा बैठक की। माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में भारत सरकार माँ गंगा के संरक्षण और स्वच्छता को सर्वोच्च प्राथमिकता दे रही है। आज राष्ट्रीय स्वच्छ गंगा मिशन (NMCG)
नई दिल्ली में आज Bureau of Water Use Efficiency और TERI के संयुक्त तत्वावधान में आयोजित Water Sustainability Conference 2025 के उद्घाटन का अवसर प्राप्त हुआ। इस महत्वपूर्ण मंच से
આજે અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો શુભારંભ કરાવતા ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી.
આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કાર્યાલય 'શ્રી બનાસ કમલમ્'નું લોકાર્પણ કરવાનો અવસર સાંપડ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનાં “સેવા એ જ સંગઠન”નાં સંસ્કારને સૌ કાર્યકર્તાશ્રીઓ