ઘરનાં ઘરનું સ્વપ્ન થયું સાકાર….
ઘરનાં ઘરનું સ્વપ્ન થયું સાકાર…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી કરોડો લોકોનાં “ઘરનાં ઘરનું” સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે-જે અંતર્ગત આજે સુરત મહાનગર ખાતે
ઘરનાં ઘરનું સ્વપ્ન થયું સાકાર…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી કરોડો લોકોનાં “ઘરનાં ઘરનું” સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે-જે અંતર્ગત આજે સુરત મહાનગર ખાતે
મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સુગમતા રહે અને એમની સુખ-સુવિધાઓ સચવાયેલી રહે એ માટે સુરતની સ્મીમેર હોસ્પિટલનાં કેમ્પસમાં પોસ્ટ ગ્રેજયુએશનના વિદ્યાર્થીઓ માટે PG હોસ્ટેલને લોકાર્પિત કરતા આજે ખૂબ આનંદની લાગણી
આજે પરમ પૂજ્ય અચાર્ય મહારાજશ્રી મહાશ્રમણજીનાં પરમ આશીર્વાદ પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એમની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ચાતુર્માસ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી. મહારાજશ્રીએ સુરત ઉપસ્થિત થઇ સુરતની
રાજસ્થાનમાં જળ સંચય-જન ભાગીદારી અભિયાનને સફળ બનાવવા અંગે આજે સુરત ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજસ્થાનમાં આ યોજનાને સફળ બનાવવા માર્ગદર્શન પાઠવ્યું, રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં ગુજરાત એક મોડલ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે “સેવા પખવાડિયા”ની ઉજવણી કરાઇ, આ નિમિત્તે આજે સુરત ખાતે “સ્વચ્છતા દૂત”નાં સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી એમને સન્માનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું !
आज नागालैंड के मुख्यमंत्री माननीय श्री नेफियू रियो जी से सौहार्दपूर्ण मुलाकात हुई, जिसमें राज्य के विभिन्न जल मुद्दों पर गहन चर्चा की गई। बाढ़ प्रबंधन कार्यक्रमों को सुदृढ़ बनाने,
आज दिल्ली स्थित कार्यालय में मध्यप्रदेश के माननीय मुख्यमंत्री श्री मोहन यादव जी और राजस्थान के माननीय मुख्यमंत्री श्री भजनलाल शर्मा जी ने शिष्टाचार मुलाकात ली। इस दौरान विभिन्न जल
आज भुवनेश्वर के बिररामचंद्रपुर, साखीगोपाल में आयोजित कार्यक्रम में स्वच्छता कर्मियों के साथ जुड़ने का सौभाग्य प्राप्त हुआ। इस अवसर पर उन्हें विभिन्न सरकारी योजनाओं के लाभ प्रदान करने के
આજે સુરત શહેર ખાતે “ક્રેડાઇ” દ્વારા યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત “જળ સંચય, જન ભાગીદારી” અભિયાન
વિદ્યાર્થીઓને ગળથૂંથીમાંથી જ “જળ સંરક્ષણ”નાં સંસ્કાર મળે એ હેતુથી આજે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એકસાથે 210 બોરીંગનાં વોટર રિચાર્જીંગનો શુભારંભ કરી અપાર આનંદ અનુભવ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી