મા આદ્યશક્તિ સૌને સુખાકારી, સમૃદ્ધિ પ્રદાન કરે !!!
મા આદ્યશક્તિ સૌને સુખાકારી, સમૃદ્ધિ પ્રદાન કરે !!! સુરતનાં વાતાવરણમાં ચારેકોર નવરાત્રિની ઉર્જા અનુભવાઇ રહી છે, હેમઝ & co. દ્વારા આયોજિત કેસરિયા નવરાત્રી 3.0ની મુલાકાત લઇ મા આદ્યશક્તિની આરતી કરવાનું
મા આદ્યશક્તિ સૌને સુખાકારી, સમૃદ્ધિ પ્રદાન કરે !!! સુરતનાં વાતાવરણમાં ચારેકોર નવરાત્રિની ઉર્જા અનુભવાઇ રહી છે, હેમઝ & co. દ્વારા આયોજિત કેસરિયા નવરાત્રી 3.0ની મુલાકાત લઇ મા આદ્યશક્તિની આરતી કરવાનું
નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે સુરત શહેર ખાતે The OG Navratriની મુલાકાત લીધી, મા આદ્યશક્તિની આરતી કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ ખેલૈયાઓને ખૂબ ઉર્જાથી ગરબે ઘૂમતા જોઇ આનંદની લાગણી
आज दिल्ली स्थित निवास पर आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री नारा चंद्रबाबू नायडू जी ने सौजन्य भेंट की। राज्य तथा मंत्रालय से जुड़े विविध विषयों पर सार्थक एवं विस्तृत
आज दिल्ली में टीवी9 द्वारा आयोजित फेस्टिवल ऑफ़ इंडिया के पावन मंच पर माँ दुर्गा की अर्चना कर-शक्ति, श्रद्धा और संस्कार के इस महापर्व में सहभागी होने का सौभाग्य प्राप्त
આજે પૂજ્ય બાપુનાં જન્મદિવસ નિમિત્તે ખાદીની ખરીદી કરવાનો અવસર પ્રાપ્ત થયો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાકાર કરવા અને આપણાં સૌનાં પૂજ્ય બાપુનાં “સ્વદેશી અપનાવો”નાં સૂત્રને
પૂર્વ રેલમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષની ગ્રાંટમાંથી વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે અત્યાધુનિક સુવિધા ધરાવતા એર સ્મોગ ટાવર તેમજ ચાર ટાટા વિંગર બેઝિક લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી, આજે કતારગામનાં
પૂર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશનાં માર્ગદર્શન અંતર્ગત બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સતત કાર્યરત એવા અમી હેન્ડીક્રાફ્ટ્સની બહેનો માટે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો, બહેનો
અનિષ્ટનું દહન, અસત્યનું દહન, અધર્મનું દહન….. દશેરાનાં પાવન અવસર નિમિત્તે લિંબાયત ઉત્સવ સમિતી અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા રાવણ દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અસત્ય પર સત્યનાં અને અધર્મ પર
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત આયોજિત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ કાર્યભાર સંભાળ્યો, આ પ્રસંગે ઉપસ્થિત રહી એમને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા. મને વિશ્વાસ છે કે એમનાં નેતૃત્વમાં ભારતીય જનતા