નવસારી ખાતે કાલિયાવાડી બ્રીજનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી
નવસારી ખાતે કાલિયાવાડી બ્રીજનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી! નવસારી વિકાસપથ પર બમણી ગતિ સાથે આગળ વધી રહ્યું છે, કાલિયાવાડી બ્રીજ એ વિકાસપથ પર સર કરાયેલું એક નવું સોપાન
નવસારી ખાતે કાલિયાવાડી બ્રીજનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી! નવસારી વિકાસપથ પર બમણી ગતિ સાથે આગળ વધી રહ્યું છે, કાલિયાવાડી બ્રીજ એ વિકાસપથ પર સર કરાયેલું એક નવું સોપાન
આજે બીલીમોરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્વીમિંગપુલને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. બીલીમોરાને વિકાસપથ પર બમણી ગતિથી આગળ વધતા જોઇ સંતોષ અનુભવાય છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્સ અને સ્વીમિંગપુલ બીલીમોરાનાં
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में देशभर में जल संरक्षण को लेकर शुरू हुआ जनभागीदारी से जलसंचय का अभियान एक जनआंदोलन बन चुका है। आज नवसारी ज़िले
આજે સુરત ખાતે ઘી યુથ સેવિંગ્ઝ એન્ડ ક્રેડિટ કો-ઓ. સો.લિ. આયોજીત “જળ સંચય-જન ભાગીદારી”અભિયાન અંતર્ગત 18મી વાર્ષિક સાધારણ સભા અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. સૌ વિદ્યાર્થીઓને
આજે વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરવાનો અવસર સાંપડ્યો, ભારતીય જનતા પાર્ટીનાં સૌ કર્મઠ કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળી અનેરી ઉર્જા અનુભવી. વિસાવદર બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ના શકે એવું જો
આજે ભેંસાણની મુલાકાત દરમિયાન પરબધામ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુના દર્શનનું સૌભાગ્ય સાંપડ્યું, એમનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં સેવા-સુશાસન, ગરીબ કલ્યાણ અને વિકસિત ભારતને સમર્પિત ભાજપ અને NDAની કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા-એ સંદર્ભે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની
आज पुणे के खड़कवासला स्थित केंद्रीय जल और विद्युत अनुसंधान संस्थान की मुलाक़ात से प्रसन्नता हुई। CWPRS जैसी संस्थाएं जल क्षेत्र में वैज्ञानिक सोच और नवाचार का आधार हैं। यहां
आज नई दिल्ली में तेलंगाना के मुख्यमंत्री श्री ए. रेवन्त रेड्डी जी से शिष्टाचार भेंट कर राज्य के जल संसाधनों के प्रबंधन एवं विकास से जुड़े विविध पहलुओं पर सहयोगात्मक
આજે MY FM દ્વારા યોજાયેલી સાયક્લોથોનને પ્રસ્થાન કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સાઇક્લોથોનમાં ભાગ લેનારા સૌ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી !