નાના ભૂલકાંઓ આ દેશનું મજબૂત ભવિષ્ય છે !
નાના ભૂલકાંઓ આ દેશનું મજબૂત ભવિષ્ય છે ! આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે સુરત મહાનગર ખાતે આંગણવાડી 41માં ભૂલકાંઓને કીટ વિતરિત કરતા આનંદની લાગણી અનુભવી. માનનીય
નાના ભૂલકાંઓ આ દેશનું મજબૂત ભવિષ્ય છે ! આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે સુરત મહાનગર ખાતે આંગણવાડી 41માં ભૂલકાંઓને કીટ વિતરિત કરતા આનંદની લાગણી અનુભવી. માનનીય
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોને સાઇકલ વિતરિત કરતા પરમ સંતોષની લાગણી અનુભવી. જનસેવા થકી રાષ્ટ્રસેવા એ મોદી સાહેબનો સંકલ્પ છે અને એમનાં જન્મ દિવસ નિમિત્તે
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલાઓનાં ઉત્થાન માટે સતત કાર્યશીલ રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં જન્મદિવસ નિમિત્તે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આજે સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગ
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्मदिवस के अवसर पर सूरत के कपड़ा व्यापार जगत ने एक ऐतिहासिक पहल की। फोस्टा एवं I LOVE INDIA संस्था द्वारा आयोजित “I
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે સુરત મહાનગરનાં ઇનડોર સ્ટેડિયમ ખાતે દેશમાં પહેલીવાર સ્વચ્છતા દૂતોનાં ઋણ સ્વીકારનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમા ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં.
વિકસિત ભારતને આત્મનિર્ભરતા તરફ લઇ જવાનો મૂળ મંત્ર છે વોકલ ફોર લોકલ….. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને “વોકલ ફોર લોકલ”નો મંત્ર આપ્યો છે. આ મંત્ર સાથે આગામી
ગઇકાલે ભૂજ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવન પર આધારિત “નમોત્સવ” કાર્યક્રમને માણવાનો અવસર સાંપડ્યો. પરમ પૂજ્ય સંત શ્રી રમેશભાઇ ઓઝાનાં આશીર્વાદ પામી ધન્યતા અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી
ભારતની આત્મનિર્ભરતામાં ઉમેરો….દેશનાં નાગરિકોનો આત્મવિશ્વાસ બન્યો વધુ મજબૂત ! આપણાં સૌનાં લોકલાડીલાં માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે ભાવનગર ખાતે યોજાયેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે આજે ભાવનગર ખાતે મેરિટાઇમ સેક્ટરના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું અને માહિતી મેળવી એ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. #SamudraSeSamriddhi
આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી, ખૂબ ધન્યતાની લાગણી અનુભવી.