મોદીનાં પરિવારમાં નવા સભ્યોને આવકાર….
મોદીનાં પરિવારમાં નવા સભ્યોને આવકાર…. આજે દેશ અને સમગ્ર દુનિયાને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે કામ થવાની ગેરંટી !!! મોદી જે બોલે છે એ કરીને બતાવે છે-મોદીની આ ગેરંટી,
મોદીનાં પરિવારમાં નવા સભ્યોને આવકાર…. આજે દેશ અને સમગ્ર દુનિયાને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે કામ થવાની ગેરંટી !!! મોદી જે બોલે છે એ કરીને બતાવે છે-મોદીની આ ગેરંટી,
વધુને વધુ વિશાળ બની રહ્યું છે મોદી પરિવાર…. આજે અમરેલી જીલ્લાનાં રાજુલા ખાતે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનાં આગેવાનશ્રીઓને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા, મોદી પરિવારમાં સૌને આવકાર્યા. ગુજરાતની 26
આજનાં યુવાનો ભારતનાં વર્તમાનને તો મજબૂત બનાવે જ છે, પણ ભારતની આવતીકાલને પણ વધુ ઉજ્જવળ અને સલામત બનાવે છે !!! લોકસભાની કાર્યપદ્ધતિ યુવાનો સમજે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી
આજે સુરત મહાનગર ખાતે સુરત એરપોર્ટને ધમધમતું કરવાનાં પ્રયાસોનાં દસ્તાવેજીકરણ રૂપે “સુરતનું ટેકઓફ” પુસ્તકનું વિમોચન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે ફ્લાઇટ રોકો આંદોલનથી લઇ સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો
લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા મહા રક્તદાન કેમ્પ, આંખની તપાસ, વિના મૂલ્યે આંખનું ઓપરેશન અને સર્વ રોગ નિદાન કેમ્પનાં આયોજનમાં ઉપસ્થિત રહી જનસેવાનાં આ કાર્યને બિરદાવ્યું. સેવા એ ભારતીય
વૈષ્ણવજન તો તેને રે કહીએ…. જે પીડ પરાઇ જાણે રે…. ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને ગુજરાત મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ પણ છે !! આજે દાંડીકૂચ દિવસનાં પુણ્ય અવસરે માનનીય પ્રધાનમંત્રી
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વરદ હસ્તે અમદાવાદ ખાતેથી ભારતીય રેલવેના રૂ. 85,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાયો,
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સાબરમતી આશ્રમની મુલાકાત લઇ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી, વૃક્ષારોપણ કર્યું અને સાબરમતી આશ્રમના પુનઃનિર્માણના લેઆઉટનું નિરીક્ષણ કર્યું. આ ધન્ય પળોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય
સેવા એ જ સંકલ્પ સાથે આજે વડોદરા ખાતે જીલ્લા ભાજપ કાર્યાલય “વંદે કમલમ” અને ખેતી બેંકની વડોદરા શાખાનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓને જ્યારે પણ મળું
દુનિયામાં કોઇપણ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી એ એમનાં દેશનાં યુવાનો પર એટલો વિશ્વાસ નથી કર્યો જેટલો મોદી સાહેબે આપણાં દેશનાં યુવાનો પર કર્યો છે. આજે વડોદરા ખાતે વડોદરા મહાનગર યુવા મોરચા