અમરેલી છે તૈયાર અબ કી બાર 400 પાર !!!
અમરેલી છે તૈયાર અબ કી બાર 400 પાર !!! આજે અમરેલી જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો સહિત સૌ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો, સૌને જરૂરી
અમરેલી છે તૈયાર અબ કી બાર 400 પાર !!! આજે અમરેલી જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો સહિત સૌ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો, સૌને જરૂરી
આજે વડોદરા મહાનગર ખાતે મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા મીટમાં ઉપસ્થિત રહેલા સૌ સાયબર યૌદ્ધાઓ સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા આ લોકસભાનાં
નવા આઇડિયાઝ સાથે યુવા આંત્રપ્રિન્યોર્સ આપણાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અમૂલ્ય ફાળો આપી રહ્યા છે, ગઇકાલે સુરત BNI દ્વારા યોજાયેલા આંત્રપ્રિન્યોર કોન્કલેવમાં સૌને મળવાનું સૌભાગ્ય મળ્યું, સૌએ આપણાં માનનીય પ્રધાનમંત્રી
ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી માછી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી ખૂબ આનંદ અનુભવ્યો. ડુમસ અને સચીનમાં મેં હંમેશા એક અલગ પ્રકારની આત્મીયતા અનુભવી
આજે જામનગરની ધરા પર યોજાયેલા બૂથ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. એમનો ઉત્સાહ અને જોશ “અબ કી બાર 400 પાર”ની સાબિતી
અબ કી બાર ફિર મોદી સરકાર બાર બાર સિર્ફ મોદી સરકાર !!! આજે સુરત મહાનગર ખાતે ઉત્તર ગુજરાત સર્વ સમાજનાં સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા
આજે નવસારી ખાતે યોજાયેલા ભવ્ય ખેડૂત સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ અન્નદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું. મને નવસારી અને સુરત જીલ્લાનાં ખેડૂતશ્રીઓનું સંગઠન જોઇ ખૂબ આનંદ થાય છે, ખેડૂતોનું
આજે ગોહિલવાડની પુણ્ય ધરા પર યોજાયેલા ભાવનગર લોકસભાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં ઉપસ્થિત રહેલા બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ સહિત સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો, છવ્વીસે છવ્વીસ બેઠક પર
આજે સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વ સભ્યશ્રીઓના ચહેરા પર એમના મોદીજી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજીએ
આજે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડાનાં સમર્થનમાં યોજાયેલા “વિજય વિશ્વાસ સંમેલન”માં ઉપસ્થિત રહી અપાર ઉર્જા અનુભવી. ભાજપાનાં ઉમેદવારનાં નામાંકન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં