કચ્છનાં ગાંધીધામ ખાતે પૂજ્ય સંત-મહંતશ્રીઓની પાવન ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી ભવ્ય સભાને સંબોધિત
સુશાસનનાં 9 વર્ષ…. કચ્છનાં ગાંધીધામ ખાતે પૂજ્ય સંત-મહંતશ્રીઓની પાવન ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી ભવ્ય સભાને સંબોધિત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું, સંત-મહંતોનાં આશીર્વાદ પ્રાપ્ત કરી અપાર ધન્યતા અનુભવી. સૌને રૂબરૂ મળી ખૂબ આનંદ