આજે સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ
આજે સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે ભૂમિપૂજન કર્યું, આ ધન્ય પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર
આજે સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે ભૂમિપૂજન કર્યું, આ ધન્ય પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર
माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में देश जल प्रबंधन और सिंचाई क्षेत्र में अभूतपूर्व प्रगति कर रहा है। नई दिल्ली में मध्यप्रदेश के माननीय मुख्यमंत्री श्री
आज नई दिल्ली स्थित भारतीय जनता पार्टी के मुख्यालय, पंडित दीनदयाल उपाध्याय मार्ग पर आयोजित “सहयोग” कार्यक्रम में उपस्थित रहना सौभाग्य की बात रही। माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर
माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर ने पूज्य महात्मा गांधी जी के स्वच्छता-संकल्प को राष्ट्रव्यापी जनांदोलन बनाया है। इसी प्रेरणा से आज नई दिल्ली स्थित कालिंदी कुंज घाट पर #SwachhataHiSeva2025
आज जम्मू-कश्मीर सरकार के माननीय जलशक्ति मंत्री श्री जावेद अहमद राणा जी ने शुभेच्छा भेंट की। उनसे जल संरक्षण एवं जल प्रबंधन से संबंधित विषयों पर सार्थक संवाद हुआ। #jalshaktiministry
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर जलसंचय को सर्वोच्च प्राथमिकता देते रहे हैं। उनके दूरदर्शी नेतृत्व में काउंसिल ऑफ़ मिनिस्टर्स की बैठक में एक अत्यंत महत्वपूर्ण एवं ऐतिहासिक निर्णय लिया
આજે નવસારી ખાતે 300થી વધારે બોરવેલ રિચાર્જ પ્રોજેક્ટનાં કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરી આનંદની લાગણી અનુભવી-આ સાથે પોષણ માહ નિમિત્તે પોષણ ઉત્સવ અને ભૂલકા મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને અભિનંદન
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “આત્મનિર્ભર ભારત”નાં સંકલ્પ સમાન અભિયાન અંગે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ
સૌનો સ્નેહ મારી ઉર્જા છે, સૌનો વિશ્વાસ એ મારો આત્મવિશ્વાસ છે ! બિહારના સહ પ્રભારીનો ચાર્જ મળ્યા બાદ આજે સુરત એરપોર્ટ ખાતે સૌએ સ્નેહભર્યું સ્વાગત કર્યું. ખૂબ મોટી સંખ્યામાં પધારેલા
પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નવસારી રોટરી આઇ ઇન્સ્ટીટ્યુટનાં સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા “દિના વિઝન સેન્ટર”ને લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી. સેવાનાં આ કાર્ય માટે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.