Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

आज नमामि गंगे कार्यक्रम के अंतर्गत गंगा नदी बेसिन में जलीय जैव

आज नमामि गंगे कार्यक्रम के अंतर्गत गंगा नदी बेसिन में जलीय जैव विविधता संरक्षण और पारिस्थितिक तंत्र सेवाओं के संरक्षण हेतु चल रही परियोजना की प्रगति की समीक्षा की। माननीय

આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-53આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-53 અંતર્ગત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા નવનિર્મિત બુડીયા અને ગભેણી જંક્શન પર બ્લેક સ્પોટની સમસ્યાના નિરાકરણ રૂપે અંદાજિત ₹40 કરોડના ખર્ચે તૈયાર થયેલા વ્હીકલ અન્ડરપાસને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ અંડરપાસને કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થશે.

આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-53 અંતર્ગત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા નવનિર્મિત બુડીયા અને ગભેણી જંક્શન પર બ્લેક સ્પોટની સમસ્યાના નિરાકરણ રૂપે અંદાજિત

જનસેવા થકી રાષ્ટ્રસેવા એ જ સંકલ્પ !!!

જનસેવા થકી રાષ્ટ્રસેવા એ જ સંકલ્પ !!! આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે તાપી જીલ્લાનાં “શ્રી તાપી કમલમ” કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો, જ્યારે જ્યારે કાર્યાલયનું

આજે 167 સુરત પશ્ચિમ વિધાનસભાનાં સક્રિય સદસ્ય સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો !

આજે 167 સુરત પશ્ચિમ વિધાનસભાનાં સક્રિય સદસ્ય સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો ! સૌ કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. સૌને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “જનભાગીદારીથી

આજે નવસારી ખાતે અંદાજિત ₹14.94 કરોડના વિકાસ કાર્યા અને નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઇટને લોકાર્પિત કરી.

આજે નવસારી ખાતે અંદાજિત ₹14.94 કરોડના વિકાસ કાર્યા અને નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઇટને લોકાર્પિત કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જળસંચયનાં સંકલ્પને સાકાર કરવા આજે ₹1.5 કરોડના રેઇન વોટર

आज आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री एन. चंद्रबाबू नायडू जी, केंद्रीय मंत्री श्री किंजरापु राम मोहन नायडू जी

आज आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री एन. चंद्रबाबू नायडू जी, केंद्रीय मंत्री श्री किंजरापु राम मोहन नायडू जी, ग्रामीण विकास और संचार राज्य मंत्री डॉ. चंद्रशेखर पेम्मासानी जी, जल

आज दिल्ली में क्वालिटी काउंसिल ऑफ इंडिया द्वारा आयोजित ‘सरपंच संवाद’ कार्यक्रम में देशभर से आए सरपंचों के साथ संवाद कर आनंद की अनुभूति हुई।

आज दिल्ली में क्वालिटी काउंसिल ऑफ इंडिया द्वारा आयोजित ‘सरपंच संवाद’ कार्यक्रम में देशभर से आए सरपंचों के साथ संवाद कर आनंद की अनुभूति हुई। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે દેશભરમાં 47 સ્થાનો પર 51,000થી વધુ યુવાનોને સરકારી નોકરીના નિમણુક પત્ર વિતરિત કરાયા, સુરત ખાતે યોજાયેલા નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમમાં

आत्मा से परमात्मा की ओर यात्रा, जल से जीवन की ओर यात्रा जितनी पवित्र।

आत्मा से परमात्मा की ओर यात्रा, जल से जीवन की ओर यात्रा जितनी पवित्र। आज उधना, सूरत में आयोजित ‘आत्मा से परमात्मा के अभिनंदन समारोह’ में, पूज्य डॉ. श्री शिवमुनिजी

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के ‘कर्मभूमि से मातृभूमि’ के संकल्प को साकार करने के उद्देश्य से,

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के ‘कर्मभूमि से मातृभूमि’ के संकल्प को साकार करने के उद्देश्य से, मुंबई में राजस्थान वेलफेयर एसोसिएशन द्वारा आयोजित ‘कर्मभूमि से मातृभूमि’ कार्यक्रम में