પર્યાવરણની મદદથી આપી શહીદોને શ્રદ્ધાંજલિ
પર્યાવરણની મદદથી આપી શહીદોને શ્રદ્ધાંજલિ સુરતનાં ઉધના ખાતે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અંતર્ગત તૈયાર કરાયેલા અર્બન ફોરેસ્ટ “શહીદ સ્મૃતિ વન”માં શહીદ સ્મારકની પ્રતિમાઓનું અનાવરણ કર્યું. શહીદોએ આપણી ભારત માતા માટે
પર્યાવરણની મદદથી આપી શહીદોને શ્રદ્ધાંજલિ સુરતનાં ઉધના ખાતે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અંતર્ગત તૈયાર કરાયેલા અર્બન ફોરેસ્ટ “શહીદ સ્મૃતિ વન”માં શહીદ સ્મારકની પ્રતિમાઓનું અનાવરણ કર્યું. શહીદોએ આપણી ભારત માતા માટે
લિંબાયત વિધાનસભા ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે એમની ગ્રાંટમાંથી અધ્યતન સાધનો, ઓક્સિજન અને ટેકનોલોજીથી સજ્જ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને અર્પણ કરી. આ એમ્બ્યુલન્સની મદદથી ગંભીર દર્દીઓને હોસ્પિટલ પહોંચવાનાં સમય દરમિયાન એમ્બ્યુલન્સમાં
કેન્દ્ર અને રાજ્ય સરકારની જન-કલ્યાણકારી યોજનાઓ જન-જન સુઘી પહોંચી શકે, નાગરિકો સરળતાથી આ યોજનાઓનો લાભ ઘર આંગણે લઇ શકે એ હેતુથી આજે 155 ઓલપાડ વિધાનસભાનાં નાગરિકો માટે “સેવા રથ“ ને
આજે નવસારી ખાતે શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સંસ્કૃતિ-2023 આનંદમેળાનું ઉદ્ઘાટન કરવાનો અવસર સાંપડ્યો. આવા આનંદમેળાનાં આયોજનની મદદથી સંસ્કૃતિનું જતન થાય છે. સર્વ આયોજકોને અભિનંદન પાઠવ્યા.
હિંમતનગર ખાતે નિર્માણ પામનારા સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ભૂમિપૂજન કરવાની ધન્યતા પ્રાપ્ત થઇ. ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ ફક્ત રાજકારણ જ નથી કરતા પણ સાથે-સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે અને
લોકો આયુર્વેદનું મહત્વ સમજે અને આપણાં ઋષિમુનીઓનો આયુર્વેદનો વારસો જળવાયેલો રહે એ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આયુર્વેદનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. આજે નવસારીમાં એસ.એસ અગ્રવાલ કોલેજ કેમ્પસમાં
નવસારીમાં લુન્સીકુઇ સર્કિટ હાઉસ સામે દેવજી સર્કલને લોકાર્પિત કર્યુ. પૂજ્ય બાપુની પ્રતિમા એમનાં સંસ્કારોને, વિચારોને સતત યાદ અપાવતી રહેશે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
આજે ભરૂચ ખાતે યોજાયેલા મતદાતા ઋણસ્વીકાર કાર્યક્રમમાં સર્વ મતદાતાઓને નતમસ્તક વંદન કર્યા. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મતદાતાશ્રીઓને રૂબરૂ મળવાનું સૌભાગ્ય સાંપડ્યું. ખૂબ આનંદ થયો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અરૂણસિંહ
દેશનાં અન્ય શહેરો સાથે સુરતની એર કનેક્ટિવિટી વધે અને સુરત તેમજ આસપાસનાં વિસ્તારનાં નાગરિકોને મુસાફરીમાં રાહત મળે એ માટે સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા વધારવા માટેનાં સફળ પ્રયાસો કરાઇ રહ્યા
નાગરિકોની શાંતિ, સુખાકારી, સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ અને એમનાં પરિવારની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ હેતુ અંતર્ગત સુરત ખાતે પોલીસ આવાસો લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી.