December 6, 2021 @ 2:30 pm - 3:00 pm વડનગર તાલુકાનાં મલેકપુર ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું. પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત પક્ષના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
December 6, 2021 @ 4:00 pm - 4:30 pm બાબા સાહેબ નિર્વાણ દિન નિમિત્તે સંવિધાન ગૌરવ યાત્રા હાટકેશ્વર મંદિર, વડનગર, મહેસાણા
December 6, 2021 @ 7:00 pm - 7:30 pm “શ્રી વડેશ્વર મહાદેવજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ” શ્રી રોકડીયા હનુમાન મંદિર, સાંઈ મોહન-૧ કો. ઓ. હાઉસીંગ સોસાયટી, જીઆવ-બુડીયા નુંજા જકાતનાકા પાસે, વડોદ, સુરત.
December 7, 2021 @ 11:00 am - 11:30 am શ્રી કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણ નિમિત્તે પ્રદેશ વર્ચ્યુઅલ બેઠક ગુજરાત પ્રદેશ ભાજપ - શ્રી કમલમ
December 10, 2021 @ 8:00 am - 8:30 am સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ રાજકોટ-ભાવનગર હાઇવે ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે રાજકોટના સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનાં પ્રારંભ પ્રસંગે હાજર રહેવાનો લ્હાવો મળ્યો. આ પ્રસંગે મંદિરના મુખ્ય મહંત પૂ.
December 10, 2021 @ 9:00 am - 9:30 am હિંમતનગર ખાતે દલિત મહિલા સંમેલન તથા યુવા મોરચાનો કાર્યક્રમ હિંમતનગર
December 10, 2021 @ 11:00 am - 12:00 pm શ્રી શિહોર સંપ્રદાય ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ, સુરત આયોજિત 25 મો સમુહલગ્ન મહોત્સવ આઈ માતા ફાર્મ, અવસર ફાર્મની બાજુમાં, સરથાણા BRTS રોડ, સુરત
December 10, 2021 @ 12:30 pm - 1:00 pm SMC સંકલન મુખ્ય કચેરી રૂમ નં. ૮૮, મીટીંગ હોલ, સુરત મહાનગરપાલિકા, મુગલીસરા, સુરત.
December 10, 2021 @ 1:30 pm - 2:00 pm વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન સંદર્ભે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે 13 મી ડિસેમ્બરના રોજ વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન થવા જઇ રહ્યું છે એ સંદર્ભે
December 10, 2021 @ 2:00 pm - 3:00 pm પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી, મહાનગર અને જિલ્લાના પ્રમુખ તેમજ મહાનગર અને જિલ્લાના પ્રભારીશ્રીઓની બેઠક યોજી. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી ઉપસ્થિત રહ્યા.