લોકોનો અપાર વિશ્વાસ, અપાર સ્નેહ સતત કાર્યરત રહેવાની ઉર્જા પૂરી પાડે છે .
લોકોનો અપાર વિશ્વાસ, અપાર સ્નેહ સતત કાર્યરત રહેવાની ઉર્જા પૂરી પાડે છે #ModiKaParivar
લોકોનો અપાર વિશ્વાસ, અપાર સ્નેહ સતત કાર્યરત રહેવાની ઉર્જા પૂરી પાડે છે #ModiKaParivar
આજે સુરતનાં ભટાર રોડ ખાતે આશીર્વાદ પેલેસ ખાતે રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌને મળી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર સૌનો અપાર વિશ્વાસ છલકાતો હતો. ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજય માટે સૌએ આશીર્વાદ પાઠવ્યા. #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar
નવસારીનાં નગરજનોએ સદા વરસાવ્યું હેત સાચું પડશે “અબ કી બાર 400 પાર”નું કહેણ !! આજે નવસારી વિધાનસભામાં પ્રચાર-પ્રવાસ અંતર્ગત પેરા, સુપા, કુરેલનાં નગરજનો સાથેની મુલાકાત ખૂબ ઉર્જાવાન રહી. નવસારીનાં નગરજનોનું હેત સદાય સાથે રહ્યું છે. સૌએ આ લોકસભાનાં ઇલેક્શનમાં ઇતિહાસ સર્જવાનું વચન આપ્યું અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીતનાં આશીર્વાદ પાઠવ્યા !!!! #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar
ઇતિહાસ સર્જવા નવસારીનાં નગરજનો તૈયાર છે !!! આજે નવસારી વિધાનસભા પ્રવાસ-પ્રચાર કાર્યક્રમ અંતર્ગત નવસારીનાં બોર્ડિંગ, વેગામ, પીંજરાનાં નગરજનો સાથેની મુલાકાત ખૂબ ઉર્જામય રહી ! સૌ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સાથે અપાર સ્નેહથી જોડાયા છે. એમને મોદીજીની ગેરંટીમાં વિશ્વાસ છે. સૌએ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજય માટે આશીર્વાદ પાઠવ્યા. #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar
હું જ્યારે જ્યારે યુવાનોને મળું ત્યારે મને આપણાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પંક્તિઓ યાદ આવે-“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!” આજે પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને મળી મને આ પંક્તિઓ સાર્થક થતી હોય એવું લાગ્યું. સૌ યુવાનો સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે યુવાનોનાં ભવિષ્યને
સુરતનાં મહેશ્વરી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. મહેશ્વરી સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજનાં ઉત્થાનમાં મહત્વપૂર્ણ ફાળો ભજવે છે, આ અંગે સૌ સભ્ચોને અભિનંદન પાઠવ્યા. લોકસભાનાં ઇલેક્શનમાં સૌ સભ્ય મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા તૈયાર છે !! #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar #ModiKaParivar
સુરત ખાતે વિવિધ સમાજનાં આગેવાનશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી, આ મુલાકાત દરમિયાન સૌનો સૂર એક જ હતો કે મોદીજીએ વિકાસની અનેક તકો ઊભી કરી દેશનાં નાગરિકોનાં ભવિષ્યને સલામતી બક્ષી છે. સૌએ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ પાઠવ્યા. #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar
વિશ્વપુરૂષ, આપણાં સૌનાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમની મુલાકાત લીધી, આ અવસરે એમનું સ્વાગત કરી ધન્યતા અનુભવી. પ્રધાનમંત્રી શ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. #મોદી_સાથે_ગુજરાત #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar
“મોદી….મોદી” ચારેબાજુ બસ એક જ અવાજ અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!! “સરદાર વલ્લભભાઇ પટેલજીની ભૂમિમાંથી હું જે કંઇપણ શીખ્યો એ બધું મને દિલ્હીમાં દેશની સેવામાં કામ લાગી રહ્યું છે. મારું એક જ સ્વપ્ન છે 2047માં આપણું ભારત વિકસિત ભારત બને....140 કરોડ દેશવાસીઓનાં સ્વપ્નોને પૂર્ણ કરવા માટે મને જનતાનાં આશીર્વાદ જોઇએ છે. દેશભરમાંથી
જલાલપોર વિધાનસભા છે મક્કમ ભાજપ સાથે અડીખમ !! આજે જલાલપોર વિધાનસભામાં પ્રચાર-પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત શિવાજીચોક, એરૂ, કોથમડી, મટવાડ, દાંડી, અબ્રામા, ખરસાડ, રાણાભાઠા, સુલતાનપુરનાં નગરજનોને મળી અપાર આનંદ અનુભવ્યો. સૌનો સ્નેહ અને સાથ-સહકાર સદાય પ્રાપ્ત થયા છે. આ લોકસભાનાં ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્યાતિભવ્ય જીત માટે સૌએ આશીર્વાદ પાઠવ્યા. #ModiHaiToMumkinHai #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar