સુરત ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દિકરીઓ સાથે સંવાદ સાધ્યો
દિકરીઓની સંખ્યા વધે, દિકરીઓને શિક્ષણ મળી રહે અને દિકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને એ હેતુથી
2015માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી. આજે સુરત ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દિકરીઓ સાથે સંવાદ સાધ્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી સૌ નારી શક્તિને વંદન કર્યા !!!