« All Events
Start Event Date
End Event Date
સુરતનાં પાંડેસરા ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પાવન પ્રતિમાનાં અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. છત્રપતિ શિવાજી મહારાજનાં શૌર્ય અને અપ્રતિમ સાહસને વંદન કર્યા.