Events Footer

Events

Loading Events

« All Events

22 April, 2023

Start Event Date

April 22, 2023 @ 10:00 am

End Event Date

April 22, 2023 @ 11:00 am
  • This event has passed.

યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “સ્વચ્છ ભારત” અભિયાનની શરૂઆત કરી હતી, આ અભિયાન અંતર્ગત યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, જે નિમિત્તે આજે સુરત મહાનગર ખાતે આવેલા પવિત્ર યાત્રાધામ અંબિકાનિકેતન મંદિર અને એની આજુબાજુનાં સ્થાને કાર્યકર્તાશ્રીઓ સાથે મળી સફાઇ અભિયાન હાથ ધર્યું.