માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જામનગર ખાતે વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ
ડબલ એન્જિનની સરકાર
વિકાસનાં સપના થયા સાકાર
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જામનગર ખાતે વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા. આ અવસરે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.