25
November, 2023
Start Event Date
November 25, 2023 @ 10:00 amEnd Event Date
November 25, 2023 @ 11:00 am- This event has passed.
નવું વર્ષ, નવી ઉર્જા…
નવું વર્ષ, નવી ઉર્જા…
આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભાનાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને મળી અનેરી ઉર્જા અનુભવી. કાર્યકર્તાશ્રીઓને ગુજરાતમાં ફરી એક વખત 26માંથી 26 લોકસભાની સીટ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને સમર્પિત કરવા આહવાન કર્યું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત સુરત સૌથી સ્વચ્છ શહેર બને અને સ્વચ્છતામાં સમગ્ર દેશમાં દ્વિતિય ક્રમેથી પ્રથમ ક્રમાંકે આવે એવા સંકલ્પની અપીલ કરી.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યાક્ષ શ્રી Janak Patel Bagdanawala જી, રાજ્યકક્ષાનાં મંત્રી શ્રી Mukesh Z Patel જી, ધારાસભ્ય શ્રી Sandip Desai જી, શ્રીમતી Sangita Patil જી, સુરત શહેર પ્રમુખ શ્રી Niranjan Zanzmera જી, મેયર શ્રી Daxesh Mavani જી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.






