નવરાત્રિનાં શુભ અવસરે ડો. મંથનભાઇ સોજીત્રાની નવી હોસ્પિટલ “ઇરા વિમેન્સ કેર”નું ઉદઘાટન કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવી.
નવરાત્રિનાં શુભ અવસરે ડો. મંથનભાઇ સોજીત્રાની નવી હોસ્પિટલ “ઇરા વિમેન્સ કેર”નું ઉદઘાટન કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવી. મને વિશ્વાસ છે કે ડો.મંથનભાઇ અને એમની હોસ્પિટલ મહિલાઓના આરોગ્ય અને કલ્યાણ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.