આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કર્ણાવતી મહાનગરની કારોબારી બેઠકમાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી માર્ગદર્શન પાઠવ્યું.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, મહાનગરના પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ સહિત હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.