22
January, 2026
Start Event Date
January 22 @ 11:00 amEnd Event Date
January 22 @ 12:00 pm- This event has passed.
આજે સુરત ખાતે રત્નમાલા જંક્શન અને ગજેરા જંકશન પર ઇ.સી.પી પદ્ધતિથી 4 લેન ફ્લાયઓવર બ્રીજ અને કાંસાનગરથી અમરોલી તરફ જતા એક તરફેનાં 2 લેન બ્રિજનું લોકાર્પણ
આજે સુરત ખાતે રત્નમાલા જંક્શન અને ગજેરા જંકશન પર ઇ.સી.પી પદ્ધતિથી 4 લેન ફ્લાયઓવર બ્રીજ અને કાંસાનગરથી અમરોલી તરફ જતા એક તરફેનાં 2 લેન બ્રિજનું લોકાર્પણ કરી અત્યંત આનંદની લાગણી અનુભવી. આપણું શહેર વિકાસનાં ધોરીમાર્ગ પર પૂરપાટ ઝડપે અગ્રેસર છે.
આ 4 લેન ફ્લાયઓવર અને 2 લેન બ્રિજને કારણે શહેરીજનોની સુખાકારીમાં ઉમેરો થશે અને ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે.





