રેડિયો જેવું માધ્યમ લુપ્ત થવાની અણી પર હતું ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “મન કી બાત”નાં માધ્યમથી દેશવાસીઓ સાથે સંપર્ક શરૂ કર્યો અને દેશ-દુનિયામાં બનતા વિશિષ્ટ બનાવો અને વ્યક્તિઓ વિશે વાત કરી યુવાનોને, દેશવાસીઓને સતત પ્રોત્સાહિત કર્યા અને એટલે જ #ManKiBaat નાં પ્રત્યેક એપિસોડ્સ દેશવાસીઓ માટે વિશેષ બની રહ્યા.
આજે #ManKiBaat નાં 100મા એપિસોડને વેસુ ખાતે કાર્યકર્તાશ્રીઓ સાથે નિહાળી ધન્યતા અનુભવી અને જીવનપથ પર માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય મેળવ્યું.