30
April, 2023
Start Event Date
April 30, 2023 @ 10:30 amEnd Event Date
April 30, 2023 @ 11:30 am- This event has passed.
#ManKiBaat નાં 100મા એપિસોડ
રેડિયો જેવું માધ્યમ લુપ્ત થવાની અણી પર હતું ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “મન કી બાત”નાં માધ્યમથી દેશવાસીઓ સાથે સંપર્ક શરૂ કર્યો અને દેશ-દુનિયામાં બનતા વિશિષ્ટ બનાવો અને વ્યક્તિઓ વિશે વાત કરી યુવાનોને, દેશવાસીઓને સતત પ્રોત્સાહિત કર્યા અને એટલે જ #ManKiBaat નાં પ્રત્યેક એપિસોડ્સ દેશવાસીઓ માટે વિશેષ બની રહ્યા.
આજે #ManKiBaat નાં 100મા એપિસોડને વેસુ ખાતે કાર્યકર્તાશ્રીઓ સાથે નિહાળી ધન્યતા અનુભવી અને જીવનપથ પર માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય મેળવ્યું.
આજે 100મા એપિસોડ નિમિત્તે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને વંદન કરું છું. #mankibaat100episode









