નવસારીનાં સરપોર ખાતે 51 આવાસો લોકાર્પિત કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે વિકાસ, સુવિધા અને સુખાકારી-સાથે જનસેવાનો સંકલ્પ પણ સાકાર થયો છે.
જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની સહિત ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.