04
June, 2023
Start Event Date
June 4, 2023 @ 4:00 pmEnd Event Date
June 4, 2023 @ 5:00 pm- This event has passed.
સંકલ્પ, સફળતા, સુખાકારીનાં 9 વર્ષ….
સંકલ્પ, સફળતા, સુખાકારીનાં 9 વર્ષ….
‘સંપર્કથી સમર્થન’ અભિયાન અંતર્ગત નવસારીના અદડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાર્યકર્તા અને ગણદેવી સુગર ફેક્ટરીના માજી ચેરમેન પ્રોફેસર જયંતીભાઈ પટેલના નિવાસસ્થાને મુલાકાત લઈ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા સેવા, સુસાશન, ગરીબ કલ્યાણ તથા લોકહિતના કાર્યો અંગે ચર્ચા કરી પુસ્તક અર્પણ કર્યુ.



