12
October, 2022
Start Event Date
October 12, 2022 @ 1:00 pmEnd Event Date
October 12, 2022 @ 2:00 pm- This event has passed.
શ્રી દ્વારકાધીશના પાવન સાનિધ્યમાં ‘દ્વારકાથી પોરબંદર’ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે
ભગવાન શ્રી દ્વારકાધીશના પાવન સાનિધ્યમાં ‘દ્વારકાથી પોરબંદર’ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ જાહેરસભા સંબોધી ગુજરાતની ગૌરવગાથા વિશે વાત કરી, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.





