Events Footer

Events

Loading Events

« All Events

16 April, 2023

Start Event Date

April 16, 2023 @ 6:00 pm

End Event Date

April 16, 2023 @ 7:00 pm
  • This event has passed.

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પાવન પ્રતિમાનાં અનાવરણ પ્રસંગે

સુરતનાં પાંડેસરા ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પાવન પ્રતિમાનાં અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. છત્રપતિ શિવાજી મહારાજનાં શૌર્ય અને અપ્રતિમ સાહસને વંદન કર્યા.