શ્રી કૃષ્ણની પાવન ભૂમિ દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ પ્રસ્થાન
ભગવાન શ્રી કૃષ્ણની પાવન ભૂમિ દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ પ્રસ્થાન કરાવ્યું. આ અવસરે ઉપસ્થિત રહેવાનું ગૌરવ મળ્યું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.