સ્વામિ નારાયણ કન્યા ગુરૂકુળનો શિલાન્યાસ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે સંપન્ન થયો, આ પ્રસંગે ઉપસ્થિત રહી સંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ ગુરૂકુળનાં માધ્યમથી દિકરીઓને ઉચ્ચ ભણતરની સાથે શ્રેષ્ઠત્તમ ભવિષ્યની પ્રાપ્તિ થશે.
સુરત ખાતે સ્વામિ નારાયણ કન્યા ગુરૂકુળનો શિલાન્યાસ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે સંપન્ન થયો, આ પ્રસંગે ઉપસ્થિત રહી સંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ ગુરૂકુળનાં માધ્યમથી દિકરીઓને ઉચ્ચ ભણતરની સાથે શ્રેષ્ઠત્તમ ભવિષ્યની પ્રાપ્તિ થશે.