29
September, 2025
Start Event Date
September 29, 2025 @ 6:00 pmEnd Event Date
September 29, 2025 @ 7:00 pm- This event has passed.
મા આદ્યશક્તિ સૌને સુખાકારી, સમૃદ્ધિ પ્રદાન કરે !!!
મા આદ્યશક્તિ સૌને સુખાકારી, સમૃદ્ધિ પ્રદાન કરે !!!
સુરતનાં વાતાવરણમાં ચારેકોર નવરાત્રિની ઉર્જા અનુભવાઇ રહી છે, હેમઝ & co. દ્વારા આયોજિત
કેસરિયા નવરાત્રી 3.0ની મુલાકાત લઇ મા આદ્યશક્તિની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આનંદથી ગરબે ઘૂમતા ખેલૈયાઓને શુભેચ્છાઓ પાઠવી.





