માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે “સેવા પખવાડિયા”ની ઉજવણી કરાઇ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે “સેવા પખવાડિયા”ની ઉજવણી કરાઇ, આ નિમિત્તે આજે સુરત ખાતે “સ્વચ્છતા દૂત”નાં સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી એમને સન્માનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું !
આ પ્રસંગે એમને સન્માનતા હર્ષની લાગણી અનુભવી અને સૌ “સ્વચ્છતા દૂત”નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો !