માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી” પર આપણાં દેશનાં કરોડો નાગરિકોને તો વિશ્વાસ છે
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી” પર આપણાં દેશનાં કરોડો નાગરિકોને તો વિશ્વાસ છે જ છે, પણ અન્ય પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ પણ “મોદી ગેરંટી”માં વિશ્વાસ ધરાવે છે અને એટલે જ રાષ્ટ્રસેવાનાં સંકલ્પ સાથે એ સૌ ભાજપામાં જ જોડાય છે!!
આજે સુરતનાં ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને આપનાં હોદ્દેદારશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ અને એમનાં સમર્થકો સહિત 1000 કાર્યકર્તાશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.