10
February, 2024
Start Event Date
February 10, 2024 @ 12:00 pmEnd Event Date
February 10, 2024 @ 2:00 pm- This event has passed.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો.
ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે,
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો.
આજે ગુજરાતમાં દિવાળી જેવો અવસર છે, લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. પોતાનું ઘર શાંતિ, સલામતી અને સુખાકારી લઇને આવે છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રીએ નાગરિકોને આપેલી પોતાનાં ઘરની ગેરંટી સાચી પડી છે.
આજે બજેટ સત્ર ચાલતું હોવાથી ગુજરાતનાં નાગરિકોનાં આનંદમાં સહભાગી થવા રૂબરૂ ઉપસ્થિત ના રહી શકાયું, પણ દિલ્હી ખાતે સાથી સાંસદ મિત્રો સાથે કાર્યક્રમને લાઇવ નિહાળી નાગરિકોનાં ચહેરા પરનો આનંદ જોઇ પરમ ધન્યતાની લાગણી અનુભવી.





