‘બૂથ સશક્તિકરણ અભિયાન’ અંતર્ગત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે જિલ્લા અને મહાનગર સ્તરની ટીમનાં પ્રશિક્ષણ વર્ગમાં સર્વ સાથે સંવાદ સાધ્યો.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા તથા પ્રદેશ હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.