પુસ્તકો સાથે મને અપાર પ્રેમ રહ્યો છે, આજે નવભારત સાહિત્ય મંદિર દ્વારા સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા પુસ્તકમેળાનું ઉદ્ઘાટન કરી ધન્યતા અનુભવી. આ સાથે જાણીતા લેખક શ્રી જયભાઇ વસાવડાનું “રેઇન ડ્રોપ્સ” અને શ્રી સુભાષભાઇ ભટ્ટનું પુસ્તક “રૂમી”નું સુરત ખાતે વિમોચન કરતા આનંદની લાગણી અનુભવી.