17
February, 2023
Start Event Date
February 17, 2023 @ 2:00 pmEnd Event Date
February 17, 2023 @ 4:00 pm- This event has passed.
પર્યાવરણની મદદથી આપી શહીદોને શ્રદ્ધાંજલિ
પર્યાવરણની મદદથી આપી શહીદોને શ્રદ્ધાંજલિ 
સુરતનાં ઉધના ખાતે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અંતર્ગત તૈયાર કરાયેલા અર્બન ફોરેસ્ટ “શહીદ સ્મૃતિ વન”માં શહીદ સ્મારકની પ્રતિમાઓનું અનાવરણ કર્યું. શહીદોએ આપણી ભારત માતા માટે આપેલું બલિદાન ક્યારેય ભૂલી શકાશે નહીં. એમને નમન કર્યા.
‘શહીદ સ્મૃતિ વન’ ખાતે ૧૫૦૦ જેટલા નેટિવ સ્પિસિસના વૃક્ષોનું વાવેતર અને કાળજી માટે ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઇનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા.





