નવા વર્ષે માતાનાં આશીર્વાદ સૌથી મૂલ્યવાન હોય છે, જેમનાં સંસ્કાર વારસાથી પરિવારનો પાયો મજબૂત થયો છે
નવા વર્ષે માતાનાં આશીર્વાદ સૌથી મૂલ્યવાન હોય છે, જેમનાં સંસ્કાર વારસાથી પરિવારનો પાયો મજબૂત થયો છે એવા માતાજીનાં આશીર્વાદ લઇ નવા વર્ષનો પ્રારંભ કર્યો !