« All Events
Start Event Date
End Event Date
નવસારીમાં લુન્સીકુઇ સર્કિટ હાઉસ સામે દેવજી સર્કલને લોકાર્પિત કર્યુ. પૂજ્ય બાપુની પ્રતિમા એમનાં સંસ્કારોને, વિચારોને સતત યાદ અપાવતી રહેશે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.