Events Footer

Events

Loading Events

« All Events

01 March, 2023

Start Event Date

March 1, 2023 @ 12:00 pm

End Event Date

March 1, 2023 @ 2:00 pm
  • This event has passed.

નવસારીમાં એસ.એસ અગ્રવાલ કોલેજ કેમ્પસમાં નવનિર્મિત આયુર્વેદ કોલેજને ઉદ્ઘાટિત

લોકો આયુર્વેદનું મહત્વ સમજે અને આપણાં ઋષિમુનીઓનો આયુર્વેદનો વારસો જળવાયેલો રહે એ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આયુર્વેદનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. આજે નવસારીમાં એસ.એસ અગ્રવાલ કોલેજ કેમ્પસમાં નવનિર્મિત આયુર્વેદ કોલેજને ઉદ્ઘાટિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આપણો દેશ એકમાત્ર એવો દેશ છે, જેની પાસે આયુર્વેદ છે-અને એનું આપણને સૌને ગૌરવ છે.
આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.