દુનિયામાં કોઇપણ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી એ એમનાં દેશનાં યુવાનો પર એટલો વિશ્વાસ નથી કર્યો જેટલો મોદી સાહેબે આપણાં દેશનાં યુવાનો પર કર્યો છે. આજે વડોદરા ખાતે વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા યોજાયેલા પક્ષ જોડો અને કોફી કુપન કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ સાધવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો.
દુનિયામાં કોઇપણ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી એ એમનાં દેશનાં યુવાનો પર એટલો વિશ્વાસ નથી કર્યો જેટલો મોદી સાહેબે આપણાં દેશનાં યુવાનો પર કર્યો છે. આજે વડોદરા ખાતે વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા યોજાયેલા પક્ષ જોડો અને કોફી કુપન કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ સાધવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો.
લોકસભા ચૂંટણીમાં દેશનાં યુવાનોનો બહુ મોટો રોલ છે. યુવાનો લોકસભા ચૂંટણીમાં ફક્ત મતદાન પૂરતું નહીં પણ ચૂંટણીમાં પણ સક્રિયતા દાખવે એ ખૂબ જરૂરી છે.
આજનાં યુવાનો કારકિર્દી માટે તો ખરા જ, રાષ્ટ્રસેવા માટે પણ ગંભીર છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશનાં ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબનું માર્ગદર્શન મળે ત્યારે ગુજરાત અને દેશનાં વિકાસ માટેની તક ઝડપી લેવી જોઇએ.
યુવાનોએ એમનાં મિત્રો, સ્વજનો કે કોઇપણ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં નોંધાયું ન હોય તો એમને નોંધણી કરાવવા જાગૃત કરવા જોઇએ.