આજે સુરત ખાતે ખરવરનગર જંક્શનથી પરવત પાટીયા તરફ જતા BRTS રૂટ પર ભાઠેના જંકશન પર નવનિર્મિત ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગની અનુભવી. સુરત શહેર બ્રીજનગરી તરીકે પણ ઓળખાય છે. આ ફ્લાય ઓવરને કારણે ખરવરનગરથી પરવત પાટીયા તરફ જવાનાં રસ્તે ટ્રાફિકની સમસ્યા હળવી થશે.
આ પ્રસંગે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.