16
March, 2022
Start Event Date
March 16, 2022 @ 8:00 pmEnd Event Date
March 16, 2022 @ 9:00 pm- This event has passed.
ગુજરાતમાં કુપોષણને નાબૂદ કરવા અને બાળકોને સુપોષિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી – ગુજરાત દ્વારા ‘સુપોષણ અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ સુરતથી કર્યો.
કાર્યકર્તાશ્રીઓને અપીલ કરું છું કે પોતાના ઘર નજીક એક અથવા એકથી વધુ બાળકને દત્તક લે અને એને સુપોષિત કરવાનાં પ્રયાસો કરે.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી એમ.એસ.પટેલ, શ્રી જનકભાઈ બગદાણાવાલા, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરતના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા તથા વર્ચ્યુઅલ માધ્યમથી દરેક જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.








