કાર્યકર્તાશ્રીઓ એમનાં કર્મ, મૂલ્યો અને ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર દ્વારા સંગઠનને મજબૂત બનાવે છે-મારા કાર્યકર્તાશ્રીઓ મારી ઉર્જા છે,
કાર્યકર્તાશ્રીઓ એમનાં કર્મ, મૂલ્યો અને ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર દ્વારા સંગઠનને મજબૂત બનાવે છે-મારા કાર્યકર્તાશ્રીઓ મારી ઉર્જા છે, મારી તાકાત છે. અપાર સ્નેહ અને સહકાર બદલ સુરત શહેર સંગઠનનાં સૌ કાર્યકર્તાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સૌને સેવા પખવાડિયાને સફળ બનાવવા આહવાન કરું છું.