પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી આણંદ અને છોટા ઉદેપુર જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, શ્રીમતી ગીતાબેન રાઠવા, આણંદ જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, છોટા ઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.